જીવનના
અંતિમ
ઉચ્છ્ર્વાસ
સુધી
જીવન
સમાપ્ત
થતું
નથી.
આ પૃથ્વી પર જન્મેલો દરેક માણસ એક જ છે. પહેલો પુરુષ એકવચન છે, એ બીજો નથી. એ અદ્વિતીય હોય અથવા ન હોઈ શકે. પણ એનો દ્વિતીય નથી,
એના અંગૂઠાની છાપ, એના અક્ષરોના મરોડ, એના અવાજની ગહરાઈ, એના ચહેરાની રેખાઓ, એના અનુભવનો ગ્રાફ,
એના ભૂતકાળના ઉભાર ઉતાર, એના રક્તસંબંધો અને દિલસંબંધો, એનું પતિત્વ-પિતાત્વ-પુત્રત્વ અને સ્વત્વ અને અંતે કૃતિત્વ છંટાઈ છંટાઈને એક એવા બિંદુ પર આવીને ઊભા રહી જાય છે જ્યારે કહી શકે છે :
હું એક જ છું .
મારા જેવો બીજો નથી.
- ચંદ્રકાંત બક્ષી
આ પૃથ્વી પર જન્મેલો દરેક માણસ એક જ છે. પહેલો પુરુષ એકવચન છે, એ બીજો નથી. એ અદ્વિતીય હોય અથવા ન હોઈ શકે. પણ એનો દ્વિતીય નથી,
એના અંગૂઠાની છાપ, એના અક્ષરોના મરોડ, એના અવાજની ગહરાઈ, એના ચહેરાની રેખાઓ, એના અનુભવનો ગ્રાફ,
એના ભૂતકાળના ઉભાર ઉતાર, એના રક્તસંબંધો અને દિલસંબંધો, એનું પતિત્વ-પિતાત્વ-પુત્રત્વ અને સ્વત્વ અને અંતે કૃતિત્વ છંટાઈ છંટાઈને એક એવા બિંદુ પર આવીને ઊભા રહી જાય છે જ્યારે કહી શકે છે :
હું એક જ છું .
મારા જેવો બીજો નથી.
- ચંદ્રકાંત બક્ષી
No comments:
Post a Comment