Tuesday 25 August 2015

Shri Virachand Gandhi

Today 151st Birth Anniversary of Shri Virachand Gandhi (25 August 1864 – 7 August 1901) ..
Officially 1st Gujarati to visit USA..
[1] He was a
Jain scholar who represented Jainism at the first World Parliament of Religions in 1893.
[2] A barrister by profession, he worked to defend the rights of Jains, and wrote and lectured extensively on Jainism, other religions, and philosophy.
[3] He delivered about 535 speeches on Jainism, other religions and social and cultural lives in India, all of which received wide publication. He was invited two more times, first in 1897, and then in 1899 to the West.
.. Jay Bharat ..
..Jay Jay Garavi Gujarat..
.. Jay Jinendra ..

Thursday 20 August 2015

હેપ્પી બથૅડે ચંદ્રકાંત બક્ષી

હેપ્પી બથૅડે ટુ બક્ષીબાબુ....
ચંદ્રકાંત બક્ષી એટલે એવું નામ કે તરુણવયે અમે
એનાં જેવું બનવાનું સપનું જોયું તેમજ યુવાનીમાં
એનાં જેવું લખવાની કોશિષ કરી.
એક ઉંમર  કૈ બક્ષીએ મગજનો સંપૂણૅ કબજો
લઇ લીધો હતો. જીવન જીવવું તો બક્ષી જેવું.
'બક્ષીનામાં' અમારાં માટે ગીતા હતી ને
કૃષ્ણરુપે હતાં ખુદ બક્ષી. જો કે બહારની
દુનિયામાં અમારો પ્રવેશ થાય એ પહેલાં જ
બક્ષી તો ફાની જગતને અલવિદાં કહીંને
સ્વગૅપ્રવેશ કરી ચૂકયાં હતાં. એ એક અફસોસ
કાયમ રહ્યો છે.
કદાચ એટલે જ શિશિર રામાવત લિખિત અને
પ્રતીક ગાંધી નિમિૅત મોનોલોગ ત્રણ ત્રણ
વખત માણ્યાં પછી પણ તૃપ્તિ નથી.(આણંદમાં
તો આ નાટકનું આયોજન પણ  મિત્રોએ કયુૅ
હતું.)
 લગભગ તેર વરસની ઉંમરે 'પેરેલિસિસ' વાંચેલી ત્યારે હરામ બરાબર જો કંઈ પણ સમજાયું હોય તો. એ પછી તો બમણાં જોરથી વાંચતાં ગયાં. એ પાત્રો અમારાં આંતરમનનો એક ભાગ બની ગયાં હતાં.
ટુંકમાં ભલે લેખક નાં બની શકીએ, પણ બક્ષીનાં
વાચક હોવું, એ પણ ઝનુની વાચક હોવું, કંઇ જેવું
તેવું ગૌરવ છે!

Friday 14 August 2015

શહીદી ભુમિ ભારત...!!



એક સમય હતો, જયારે ભારત માટે કહેવાતું કે તેના દરેક વૃક્ષની ડાળ પર સોનાના પંખી/પક્ષીઓ બેઠાં રહેતા હતાં.
પણ આજ 15મી ઓગસ્ટ, વાત બે ક્રાંતિવીરોની કરવી છે.
* ચંદ્રશેખર...
15
વર્ષના ચંદ્રશેખરને જયારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં (સવિનય કાનુનભંગ ટાણે) ત્યારે અંગ્રેજ જજે સૌ-પ્રથમ નામ પૂછયું, સહેજ પણ ડર્યા વગર ચંદ્રશેખર બોલ્યા.."" આઝાદ ! ""
ત્યારબાદ જજે પીતાનું નામ પૂછયું, ત્યારે શેખરે જવાબ આપ્યો કે "" સ્વતંત્ર !"" (વાહ ચંદ્રશેખર વાહ !!! મિત્રો આવા હતા ચંદ્રશેખર સાહેબ...)
* શહીદ ભગતસિંહ
જેમનું નામ મુખ પર લેતાં જુસ્સો આવી જાય, ને આપણી અંદર એક અલગ પ્રકારનું જનુન આવી જાય.
ભગતસિંહ માટે અમારા સોરઠના એક કવિ લખે છે કે,
"
....પાઘ પંજાબી, પાઘડી વાળા, ને ' પા-ઘડી ' જીવ્યા..!."
ભગતસિંહ માત્ર ૨૪-૨૫ વર્ષની ઉંમરે ફાંસીના માચડે ચડી શહીદ થઈ ગયા હતાં...
ધન્ય છે ભારત દેશના આવા સપૂતોને અને તેમની જનેતાઓને જે આવા વીરોને જન્મ આપે છે...! રંગ છે
જય હિંદ...! જય ભારત...! વંદે માતરમ્..!

શહીદી ભુમિ ભારત...!!



એક સમય હતો, જયારે ભારત માટે કહેવાતું કે તેના દરેક વૃક્ષની ડાળ પર સોનાના પંખી/પક્ષીઓ બેઠાં રહેતા હતાં.
પણ આજ 15મી ઓગસ્ટ, વાત બે ક્રાંતિવીરોની કરવી છે.
* ચંદ્રશેખર...
15
વર્ષના ચંદ્રશેખરને જયારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં (સવિનય કાનુનભંગ ટાણે) ત્યારે અંગ્રેજ જજે સૌ-પ્રથમ નામ પૂછયું, સહેજ પણ ડર્યા વગર ચંદ્રશેખર બોલ્યા.."" આઝાદ ! ""
ત્યારબાદ જજે પીતાનું નામ પૂછયું, ત્યારે શેખરે જવાબ આપ્યો કે "" સ્વતંત્ર !"" (વાહ ચંદ્રશેખર વાહ !!! મિત્રો આવા હતા ચંદ્રશેખર સાહેબ...)
* શહીદ ભગતસિંહ
જેમનું નામ મુખ પર લેતાં જુસ્સો આવી જાય, ને આપણી અંદર એક અલગ પ્રકારનું જનુન આવી જાય.
ભગતસિંહ માટે અમારા સોરઠના એક કવિ લખે છે કે,
"
....પાઘ પંજાબી, પાઘડી વાળા, ને ' પા-ઘડી ' જીવ્યા..!."
ભગતસિંહ માત્ર ૨૪-૨૫ વર્ષની ઉંમરે ફાંસીના માચડે ચડી શહીદ થઈ ગયા હતાં...
ધન્ય છે ભારત દેશના આવા સપૂતોને અને તેમની જનેતાઓને જે આવા વીરોને જન્મ આપે છે...! રંગ છે
જય હિંદ...! જય ભારત...! વંદે માતરમ્..!